Parul Desai
Literary Colonel
11
Posts
45
Followers
0
Following

I am writer. I live in Rajkot. I write specially about teenagers, women upliftment and inspirational stories. I have been written regular articles for PHULCHHAB, ARAS PARAS, STRI, ACHUK, KATHIYAVAD EXPRESS. My articles and stories published in DIVAY BHASKAR, SAKHI, UTKARSH, PRIYDARSHINI,... Read more

Share with friends

ભૌતિકવાદના ભંવરમાં ભૂલો પડેલ સમયની આગળ નીકળી જવાની લ્હાયમાં આત્મ મંથન માટે કે આત્મ દર્શન માટે સમય ફાળવી શકતો નથી અને જેને પરિણામે તમામ સુખ સગવડો હોવા છતાં શાંતિ અને સંતોષ પામી શકતો નથી. પારૂલ દેસાઈ 14-06-2022

જ્યારે આત્મવિશ્વાસ નબળો પડે છે ત્યારે સ્વભાવ શંકાશીલ અને ગુસ્સાવાળો બને છે. તે સમયે પોતાની થયેલી પ્રગતિ અને પરિવાર - મિત્રો તરફથી મળેલ પ્રેમભાવ, સન્માન અને સહકારને યાદ કરીએ... આત્મવિશ્વાસ વધશે, ફરી નવું કાર્ય કરવા પ્રેરણા મળશે. પારૂલ દેસાઈ


Feed

Library

Write

Notification
Profile