I'm Rutambhara and I love to read StoryMirror contents.
Share with friendsજેનાં પંડમાં શબ્દ ધખતો હશે એ લખી શકશે,બાકી ઠિંગરાયેલા ઈંધણમાંથી તો ધૂમાડો ય નીકળતો નથી..! "ૠત્વિશ્વ"
લોકો કહે છે રૂપિયાથી બધું ખરીદી શકાય છે, તો ખરીદી બતાવો કોઈ વ્યક્તિ પરથી ઉતરી ગયેલ વિશ્વાસ...! ૠત્વિશ્વ
સંભળાવી અમસ્તી ગઝલ - જરા કર્યું હૃદય થોડું હલકું, ઘણી મળી વાહ વાહ અને આંખે પુછયું, હવે હું છલકું....? -ૠત્વિશ્વ
"માણસ" જ્યાં સુધી "છેતરાય" છે, ત્યાં સુધી જ એ "ભોળો" ગણાય છે. જેવો "તે છેતરાવાની ના પાડે" છે કે તેના "અવગુણ" પર "રસપ્રદ સંશોધન" શરુ થાય છે.