@prashant-subhashchandra-salunke

Prashant Subhashchandra Salunke
Literary General
AUTHOR OF THE YEAR 2020,2021 - WINNER

1094
Posts
347
Followers
3
Following

નામ : પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે નિવાસસ્થાન : વડોદરા. પ્રેરણાસ્ત્રોત : માતાશ્રી અ. સ્વ. સુનંદા સુભાષચંદ્ર સાળુંકે. --- ઈ.સ. ૨૦૧૮માં નાથ સંપ્રદાયના ધર્મગુરૂશ્રી પ. પૂ. શ્રી ૧૦૦૮ જ્યોતિઁનાથજીએ મને દીક્ષા આપી તથા તેમનો પુત્ર બનાવી મારુ “યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા” એમ નામાભિકરણ કરેલ છે.... Read more

Share with friends

ખરાબ પુસ્તકો એવું ઝેર છે કે જે આપણી આત્માને નુકસાન કરે છે.

દગો કોઈનો સગો નથી. સાચું. પરંતુ એ પણ હકીકત છે કે, એકવાર તેનો અનુભવ થયા બાદ કોઈનો સગોય ફરી આપી શકતો નથી. ખરેખર દગો સગો નહીં પરંતુ શ્રેષ્ઠ ગુરુ છે. - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

અમુક લોકો કહે છે કે અમે જે ધંધામાં હાથ નાખીએ તેમાં ખોટ જાય! એવા લોકો કે જનકલ્યાણ હેતુ સેનેટેરાઇઝ અને માસ્કનો ધંધો શરૂ કરવો જોઈએ.😊 શુ કહો છો?

જો સ્નેહનો દરિયો માતા. તો પ્રેરણાનો સ્ત્રોત પિતા.

જે સંતાનો માટે જ જીવતા, તે કહેવાય પિતા.

મા, તારા વાત્સલ્યથી મારી, પ્રત્યેક ક્ષણ થઇ બાદ હવે. તારી સંવેદનાની હુંફથી, હતા ખૂશ ને આબાદ અમે, તારા પ્રેમ, વ્હાલ, સ્નેહની રહેશે, હંમેશ ખાધ હવે. ઓચિંતી ખોટ એવી ગઈ, કે થયાં બરબાદ અમે.

(કોરોના થિયરી) કળયુગમાં નેગેટિવ રહેવા, તમારે પોઝિટિવ થવું પડશે!!!

(કોરોના થિયરી) કળયુગમાં નેગેટિવ રહેવા, તમારે પોઝિટિવ થવું પડશે!!!

જ્યારે આપણે દુઃખદ યાદોને ભૂલવામાં સફળ થઈએ છીએ ત્યારે જ સાચા અર્થમાં શરૂ થાય છે આપણા જીવનની નવી શરૂઆત.


Feed

Library

Write

Notification
Profile