પિતાનો પ્રેમ દરિયા કરતાં પણ વધારે ગહેરો છે_જ્યારે સંતાનો પર દુઃખના વાદળો ઘેરાય ત્યારે ધોધમાર વરસી પડે છે.
જ્યારે ઘરમાં "માં"નહીં "માં" ની તસ્વીર જડાઈ જાય છે,
ત્યારે હું શું કહું જાણે કે તકદીર રિસાઈ જાય છે.
પછી ગમે એટલા ઘા કરે કોઈ શું ફેર પડે?
કે જીવનમાં કુદરતી શમશીર ભોંકાઈ જાય છે.