“
સિદ્ધાંતો- વિચારધારા- પ્રમાણિકતા
ચોક્કસ સિદ્ધાંતો અને વિચારધારાથી ચાલતો સંઘ છે. સાંપ્રતકાળમાં એવા સંઘોમાં વિચારભેદ અને સિદ્ધાંતભેદ ઊભા થાય છે અને આવા ભેદ જ્યારે દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે રાજનૈતિક દ્રષ્ટિએ આપણે કેટલા પ્રમાણિકતાથી વિકાસ કર્યો છે એનો પણ ખ્યાલ આવે છે.
ગાફેલ
”