માતા જેવો કોઈ છાંયો નથી
માતા જેવી કોઈ પરબ નથી
જો પોતાની ભૂલો જાણતો નથી
તે તેની સૌથી મોટી ભૂલ છે
વ્યક્તિના મિત્રો ઉપરથી વ્યક્તિના વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે
જેને કોઈ મિત્ર ના હોય તેને સફળ માણસ કહી શકાય નહિ
જેનામાં ભૂલી જવાની શક્તિ નથી, તે ઘણો દુખી થાય છે
ખોરાક શરીરની ભૂખ સંતોષે છ જયારે
પ્રાર્થના આત્માની ભૂખ સંતોષે છે
એકવાર ગીરવ મુકેલી પ્રમાણિકતા પછી છોડાવવી મુશ્કેલ છે
ખોરાક શરીરની ભૂખ સંતોષે છ જયારે
પ્રાર્થના આત્માની ભૂખ સંતોષે છે
શરીર માટે અન્ન જરૂરી છે તેમ
આત્મા માટે પ્રાર્થના જરૂરી છે