વિશ્વ આશ્ચર્ય જનક વસ્તુથી ભર્યું હોવા છતાં
માનવીથી મોટું કોઈ આશ્ચર્ય નથી !
સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે !
હું એકાદ કૃતિ કે કૃત્ય દ્વારા ગૌરવ શાળી ગુજરતી બનાવની કોશિશ કરીશ !
પરમાર્થની અભિવ્યક્તિ વાણીથી નહિ વ્યવહારથી જ થઇ શકે !
દુર્જનોની બુદ્ધિ દુષ્ટકાર્યમાં સૌથી વધુ કુશળ હોય છે !
દુશ્મન એટલે આપણી ભૂલોનો પહેલો શોધક !
જીંદગી એવી જીવો, કે ભવિષ્યમાં બધા જાણી શકે કે તમે કેવી રીતે જીવ્યા હતા !
જે દાન આપી શકે તે જ ધનનો સાચો માલિક છે,
બાકી તો બધા ધનના રખેવાળ છે !
જૂની યાદોને ક્યા સુધી વળગી રહેશું, નવી યાદો બનાવો અને આગળ વધો