નામ કમાવવું હોય તો નિષ્ઠાપૂર્વક કામ કરો
નામ આપમેળે જ તમારી પાછળ આવશે
જે પાપા નથી કરતો તે દવ છે
જે પાપનો પસ્તાવો નથી કરતો તે દાનવ છે
જે થયેલાં પાપનો પસ્તાવો કરે છે તે માનવ છે
દરેક સારું કાર્ય પહેલા તો અશક્ય જ લાગતું હોય છે
તમારે નીચું જોવું પડે તેવું કમાં કરતાં પહેલા સો વાર વિચારો
જે આત્માનું ચિત્રાંકન કરે છે તે કવિ છે
કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌન્દર્ય દર્શનનું છે
અશક્ત માણસ કદાચ સફળ થઇ જાય
પણ આળસું માણસ કદી સફળ થતો નથી
કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌન્દર્ય દર્શનનું છે
ઈશ્વર એક જ છે બસ લોકો એને જુદા જુદા નામથી ઓળખે છે