"અગ્નિ વિણ પ્રગટે નહીં સંસારનો ચૂલો, એનો વિવેક જાળવીએ."
"ભૂખથીય ભયંકર અગ્નિ છે ઈર્ષ્યા અવગણો હંમેશા "
ભાવનાશાહ
તહેવારો રોજિંદા જીવન માટે ઓક્સિજનનું કામ કરે છે.
તહેવારો જીવનની ઉદાસીનતા દૂર કરે છે.
"મન મસ્ત હોય તો રોજ
તહેવાર."
'તહેવારો રોજિંદા જીવનને આનંદમય બનાવે છે.'
રંગો મનને પ્રસન્ન કરે છે.
"જિંદગી નિત્ય રંગ બદલતી રહે છે "
"રંગો મનને પ્રસન્ન કરે છે."
ભાવના શાહ