Manjibhai Bavaliya,મનરવ
Literary Lieutenant
146
Posts
1
Followers
8
Following

None

Share with friends
Earned badges
See all

ઘર ખાલિ કરીને શબ્દ વહેતા હોય છે. મારી માથે શિરતાજ શોભતા હોય છે.

સ્ર્વનું કર્મ સ્ર્વથી પર બની વહે તો ,જીવનની સાર્થકતા માં ઊણપ વર્તાય

પ્રેમની પાંગરતા ની કેડીમાં ક્યારેક કાંટાની બીચાવેલી જાળ હોય.

આપણી સફળ તા પર વિકૃતો ફરે તો સમજી લેવું આપણી સરવાણી પર કોઈ બીજું જ વિકક્ષી રહ્યું છે.

વિવેક વગરનું જીવન માણસ પણું ભુલને છે

જે સમજતા ન હોઈ તેવા આજ્ઞાની લોકો અનીષ્ણાતતાનીસવારી નિષ્ણાત પર ચાલે ત્યારે તન જીવન ભાગીને ભુકો થતુ રહે.

જીવનમાં કોઈ આગ્રાના ગળિયા જેમ ફંગોળે તો સમજી લેવાનું આપણી સફળતા અહીતકો હોય ્

નિંદા કરતા માણસને નજીક રાખવો કારણ તે સાબુ અને પાણી વગર દુર્ગુણો ધોવાનું કામ કરે છે.

લાગણી અને સંબંધો સતત ચસવાય તોજ સુખ અને શાંતિ જીવનમાં બની રહેતા હોય છે


Feed

Library

Write

Notification
Profile