I'm Nairuti and I love to read StoryMirror contents.
વેદના એટલી. ....કે, સંવેદના રહી નથી.
ઇશ્વરનો પર્યાય એટલે મા, અજોડ અને અપ્રતિમ પ્રેમ એટલે મા.
આંખો રડતી રહી ચહેરો હસતો રહ્યો આ જ તાલમેલમાં જીવન જીવતો રહ્યો.
તું સ્વર છે, તો હું તારાથી જોડાયેલ વ્યંજન છું, તું શબ્દ છે, તો હું તેમાં રહેલ મર્મ છું.