KINJAL MALI
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

14
Posts
18
Followers
0
Following

I'm KINJAL and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

નિજાનંદ એ ખુશી છે જે ક્યારેય ખતમ થતી નથી

નિજાનંદ એ ખુશી છે જે ક્યારેય ખતમ થતી નથી

આત્માનું સાચું સ્વરૂપ આનંદમાય છે

સુખ ભોગની લાલસા માનવીના આત્મસન્માનને ખલાસ કરી નાંખે છે

આત્મગૌરવ ગુમાવીને જીવિત રહેવું તે મૃત્યુ કરતાં પણ ખરાબ છે

અજ્ઞાનના અંધકારને જ્ઞાનના પ્રકાશથી જ દૂર કરી શકાય છે

પોતાના જ્ઞાન પર અભિમાન કરવો એ સૌથી મોટું અજ્ઞાન છે

અહિંસા થકી જ સ્વર્ગારોહણનો માર્ગ સરળ બને છે

તન, ધન અને યૌવનનું અભિમાન ન કરવું કારણ કે તે અલ્પકાલીન હોય છે


Feed

Library

Write

Notification
Profile