@cinmyaii-kottecaa-ahesaas

ચિન્મયી કોટેચા "અહેસાસ "
Literary Colonel
118
Posts
1
Followers
0
Following

I am a teacher.

Share with friends
Earned badges
See all

જ્યારે તમે તમારી ચિંતાને આસ્થામાં પરિવર્તિત કરો છો, ત્યારે ઈશ્વર પણ તમારા સંઘર્ષને આશીર્વાદમાં બદલી દે છે.

           ફળ આવવાથી વૃક્ષ વિનમ્ર થઈ જાય છે. નવું પાણી આવતાં વાદળો ધરતી પર ઝૂકી પડે છે. સજ્જન સમૃદ્ધિમાં વિનમ્ર બની જાય છે. આ પરોપકારીઓનો સ્વાભાવ છે.                                                 --ભર્તૃહરિ

આપણે કોઈપણ કામ શ્રેષ્ઠ કરવાની નિયત જ કેળવવાની છે, ઇશ્વર તો તથાસ્તુ કહેવા જ ટેવાયેલા છે.


Feed

Library

Write

Notification
Profile