મનુષ્ય નો પુરુષાર્થ ફક્ત ધનપીપાસા તૃપ્તિ માટે નહિ, પરંતુ આત્મસાત માટેનો પણ હોવો જરૂરી છે.
માનવ જીવન માં જેટલું સ્તુતિ,પ્રસંસાનું સ્થાન છે એટલું જ નિંદાનું છે.
સીડી ની ટોચ પર પહોંચેલ વ્યક્તિ સીડીના પ્રથમ પગથિયાની ઋણી હોય છે ને હોવી જ જોઈએ.
માનવી માનવ થઈ ને રહે તો ઘણું છે,
સૂર્ય ના અભાવ માં દીવો લઇ ને ફરે તો ઘણું છે
पेड़ ईश्वर की देन है
पर्यावरण की शान है
पेड़ हम सबकी जान है
पेड़ है तो जहांन है।