visit : about.me/gadhiya_arjun
Share with friendsઘડિયાળની કિંમત એટલાં માટે છે કારણ કે તે સમય સાથે ચાલે છે, એમ માણસની કિંમત પણ જગતમાં ત્યારે જ થાય જ્યારે એ સમય સાથે ચાલે... - અર્જુન ગઢિયા
જ્યારે કોઈ તમારાં કામને અટકાવવા, લટકાવવા અને ભટકાવવા માંગે ત્યારે, તેને ટકાવવા તમારે જાતે જ મહેનત કરવી પડે છે... - અર્જુન ગઢિયા