PALAK NAYI
Literary Colonel
14
Posts
14
Followers
0
Following

I'm PALAK and I love to read StoryMirror contents.

Share with friends

જે પ્રજા અધર્મી રાજાનું અન્ન ખાય છે તેની બુદ્ધી ભ્રષ્ટ થઇ જાય છે

ભોજનને પગે લાગીને જમવાથી ભોજન અમૃત બની જાય છે

અતિથિના સત્કારનો ઇનકાર કરવો એ મોટી દરિદ્રતાની નિશાની છે

જેનામાં આત્મવિશ્વાસ નથી તે બીજી કોઈ ચીજ પર વિશ્વાસ ન કરી શકે

જ્યાં સરાસારનો વિવેક નાં હોય ત્યાં ક્યારેય ના જવુંઈ જોઈએ

અભિમાનનું મદિરાપાન લાંબા સમયનો ઉન્માદ ઉભો કરે છે

અતિથિના સત્કારનો ઇનકાર કરવો એ મોટી દરિદ્રતાની નિશાની છે

જેનામાં આત્મવિશ્વાસ નથી તે બીજી કોઈ ચીજ પર વિશ્વાસ ન કરી શકે

જેના આગમનની કોઈ તિથી અથવા સમય નક્કી નથી તે એટલે અતિથિ


Feed

Library

Write

Notification
Profile