MOHITBHAI SUTHAR
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm MOHITBHAI and I love to read StoryMirror contents.

Share with friends

બુધિપૂર્વકનું આયોજન સમસ્યારૂપી નદીને પાર કરવાનો પુલ છે

અજ્ઞાનીને બે વખત સમજાવવું પડે જયારે અભિમાનીને અનેક વખત

છાંયો આપવાવાળા ઝાડને કદી કાપવું જોઈએ નહિ

મુર્ખાઓ પોતાની ભૂલોથી શીખે છે જયારે ડાહ્યાઓ બીજાની ભૂલોથી

સહેલાઈથી મળેલી સફળતા લાંબુ ટકતી નથી

કરેલું સારું કર્મ કડી એળે જતું નથી

ઘણીવાર ઉતાવળને લીધે જ મોડું થાય છે

જરૂરીયાત સંતોષી શકાય છે લોભને નહિ

પૈસો પોતે નહિ, પૈસાનો વિચાર માનવીને પાયમાલ કરે છે


Feed

Library

Write

Notification
Profile