KANUJI THAKOR
Literary Lieutenant
11
Posts
0
Followers
0
Following

I'm KANUJI and I love to read StoryMirror contents.

Share with friends

શ્રદ્ધાનાં જળસિંચનથી પરિશ્રમ વધુ સફળ બને છે

સદભાગ્ય હમેશા પરિશ્રમની સાથે હોય છે

શ્રદ્ધા અને પ્રેમ પરાણે પેદા કરી શકાતા નથી

આનંદનું મૂળ સંતોષમાં રહેલું છે

વિદ્યા જ શરીરનું સર્વોત્તમ આભૂષણ છે

બધા દુઃખોની એકજ દવા છે પ્રેમ

મન વચન અને શરીરથી સંયમમાં રહેવું એટલે બ્રહ્મચર્ય

સુખી થવાનો રસ્તો એ છે કે આપણી જરૂરિયાતો ઓછી કરવી

તિરસ્કાર તિરસ્કારથી નહિ પણ પ્રેમથી દૂર થાય છે


Feed

Library

Write

Notification
Profile