આજકાલ તો કપડાં ફાટે તો પણ કોઈ રફુવર્ક કે સીવતું નથી,
બસ નવા ખરીદી લે..!!
સબંધોનું પણ આજકાલ એવુંજ છે કોઈ સુધારતું નથી,
બસ નવા બનાવી લે...!!
માનવીના તન-મનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
Be Careful who you Trust
Salt and Sugar look the Same
शांति के लिए एक ही मंत्र है,
"सामने वाला सही हो सकता है और में भी गलत हो सकता हूं"।
उस इंसान का मंजिल से
भटक जाना तय है,
जिसकी संगत में
नकारात्मक लोग रहते हैं.!!
સંબંધની વાતો ફક્ત
મન સુધી જ રાખો કારણ કે
મગજ એમાં જરૂરિયાતોનો હિસાબ લગાવશે.
એટલું પણ ના બોલો કે લોકો,
તમારા ચુપ થવાની રાહ જુએ,
પણ એટલું બોલીને ચુપ થઇ,
જાઓ કે લોકો તમને
ફરીથી સાંભળવાની રાહ જુએ..!!
વખાણ કરનાર તમારી
સ્થિતિ જોવે છે,
અને ચિંતા કરનાર તમારી
પરિસ્થિતિ.....!!
તમારા વખાણ કરવાવાળા,
અવશ્ય તમને ઓળખતા હશે,
પણ તમારી ચિંતા કરવાવાળાને,
તો તમારે જ ઓળખવા પડશે.