જનની અને જન્મભૂમી સ્વર્ગથી પણ મહાન હોય છે
જે ભૂંસી શકે છે તે જ સાચું લખી શકે છે
વિદ્યા સમાન બીજું કોઈ ધન નથી
સંપુર્ણ માનવતા અપનાવનાર માનવ પછી દેવ કહેવાય છે
પ્રાર્થના એ આત્માની આત્મબળ જગાડે છે
સૂર્યના કિરણોની જેમ સત્યને પણ
કોઈ અપવિત્ર કરી શકતું નથી
જે સમયનો વ્યય કરે છે
તે જ સમય ન હોવાની ફરિયાદ કરે છે
વાચન એ સૌથી સસ્તો અને સૌથી અનમોલ આનંદ છે