Arjunsinh Rajput
Literary Captain
131
Posts
21
Followers
7
Following

સાચું અને સારું કાર્ય એ જ સફળતા

Share with friends

"પ્રકૃતિનો નિયમ સાફ છે જો રહેશો પ્રકૃતિમય તો, જીવન હશે સ્ફૂર્તિમય. અંતે તો એ જ દરેક જીવનો, માં-બાપ છે"

"આવે છે ને જાય છે જીવનની ઘટમાળ વગર કારણે કોરી ખાય છે ચિંતાની જીવનજાળ"

"ફળની આશા રાખશો તો રહેશો બળતા આ બધું છોડશો તો ચોક્કસ મળશે સફળતા."

"દરેકથી સાથે રહો મળતા અને ભળતાં, તો એમાંજ છે સાચી સફળતા, એ જ આપણી મુશ્કેલીઓ કળતા, એમ જ મળી જાય સફળતા મળતાં અને ભળતાં.'

"દુનિયા ચલે ન શ્રી રામ કે બીના શ્રી રામ મિલે ન હનુમાન કે બીના"

"સ્વભાવ તો ક્યાં કોઈનો સારો હોય જ છે જે હોય છે એમાંથી સારું શોધવાનો પ્રયત્ન કરવો"

"ચુંટણી ના ટાણા માં, મતદાનના વાણા માં, પાંચ વર્ષ ગયા બધાના ભાણા માં, આ સમય રહેશે તાણા-વાણા માં."

"ચુંટણી ના ટાણા માં, મતદાનના વાણા માં, પાંચ વર્ષ ગયા બધાના ભાણા માં, આ સમય રહેશે તાણા-વાણા માં."

મન પાડે જેમાં ના એમાં પરાણે પાડો ન હા હોય ભલે વિચાર વસ્તુ કે પાત્ર જા...જા...જા.


Feed

Library

Write

Notification
Profile