કોઈ વિચારી ના શકે તેવું કામ કરી બતાવે તે મહાન
હાર્યા પછી પણ પ્રયત્ન ન છોડે તેનું નામ વિજેતા
ક્રોધ એટલે બીજાના દોષની સજા પોતાને અપાવી
મિજાજ ગુમાવ્યા વગર અણગમતી વાત પણ સંભાળવી તે કેળવણી
વ્યક્તિને પ્રમાણિક બનાવે તે સાચી કેળવણી
કુટુંબ એ હુંફ માટે માનવીએ સ્થાપેલી સંસ્થા
કુતૂહલ વ્યક્તિને આધ્યાત્મ તરફ લઈ જાય છે
કુતૂહલ વગર જ્ઞાન સંભવ નથી
કીર્તિ એ વીરતાભર્યા કાર્યની સુગંધ છે