આપણું મન વિશાળ બને એવી પ્રાર્થના ઉત્તમ છે
માતૃત્વ એ પેગંબરના કાર્યમાનું જ એક કાર્ય છે
ભૂલો થવી માનવીય છે
પણ ક્ષમા આપવી દૈવીય છે
ગુસ્સામાં થયેલા આરંભનો અંત શરમમાં આવે છે
આપણું મન વિશાળ બને એવી પ્રાર્થના ઉત્તમ છે
મનને હજારો આંખો હોઈ શકે છે
પણ હદયને તેઓ એકજ આંખ હોય છે
માતૃભાષા એ માતાનું ધાવણ છે
ભાષા એ ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે
ભાષાનું નગર અનેક સર્જકોની ઈટો થકી નિર્માણ પામ્યું છે