Manhar Parmar
Literary Captain
222
Posts
0
Followers
1
Following

જીવનને સમજવાની સાચી કૂંચી - સત્ય, પ્રેમ, કરુણા

Share with friends

"જે ઘરનો મોભ અડીખમ રહે છે, તે ઘર હંમેશાં સુવ્યવસ્થિત રહે છે. એવું જ સ્થાન ઘરમાં પિતાનું છે."

"પરિવારની તમામ જવાબદારીઓ પોતાના ખભા પર ઉપાડી બેવડ વળી જવા છતાં આંખમાં આંસુ ન લાવે તેનું નામ પિતા."

બે હૈયાં મળે છે, ત્યારે મકાન ઘર બની કિલ્લોલે છે. - મનહર

અભિમાન દેવતાઓને પણ સાધારણ બનાવી દે છે, જ્યારે નમ્રતા સાધરણને પણ દેવતા બનાવી દે છે. - મનહર

અભિમાન દેવતાઓને પણ સાધારણ બનાવી દે છે, જ્યારે નમ્રતા સાધરણને પણ દેવતા બનાવી દે છે. - મનહર

સત્તા અને સંપત્તિ જો સમય પડે કામ ના આવે, તો બંને નકામા છે. - મનહર

શરીર તલવાર છે, તો મન ઢાલ છે. બંનેનો યોગ્ય સમયે ઉપયોગ માણસને વિજયી બનાવે છે. - મનહર

કુદરતી આફતો અવારનવાર આવતી જ રહેવાની. એનાથી બચવાનો એક જ ઉપાય છે પર્યાવરણનું જતન. - મનહર

ક્રોધ સામેના માણસનો તો નાશ કરે જ છે, પણ પોતાનો તો સત્યાનાશ કરે છે. - મનહર


Feed

Library

Write

Notification
Profile