I have majored in Legal Science from GLC Mumbai, but have moved to U.S.A and have been living here since. Writing is one of my hobbies which is why I wrote “નારી તુ નારાયણી”
“મા” ને સંદેશો
“મા"માટે ખાલી થઈ જાય મારી પેન ની સ્યાહી,
જેણે પ્રેમની ગંગા હરદમ છે વહાવી,
જે મમતા નું માસ્ક ઓઢાડે, ક્ષમાનું સેનીટાઇઝ સરાવે છે,
જેનું વ્યક્તિત્વ વાઇરસ ફ્રી હોય છે,
હવે કરી દે દિલમાં લોકડાઉન તે જ મારી અંતરની આશા છે!