શબ્દયાત્રા
Share with friendsવિશ્વ માતૃભાષા દિવસ - માનવીને વિચાર અને સપના તેની માતૃભાષામાં જ આવે છે. - માનવીને ગુસ્સો તેની માતૃભાષામાં જ આવે છે. - માનવી તેની લાગણી માતૃભાષામાં જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. - અને તેની વિચારશક્તિ માતૃભાષામાં જ ખીલે છે. - શબ્દયાત્રા
સોસાયટીમાં લોકો કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલું જરુરી છે તે જ ચર્ચા કરવા માટે "ટોળે વળ્યા". - શબ્દયાત્રા
કુટુંબ એટલે માણસે બનાવેલો માળો. જે તેની દૂનિયા હોય છે અને જેને જાળવી રાખવા તે પોતાનું પૂરું જીવન સમર્પિત કરી દે છે.