neha raval
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm neha and I love to read StoryMirror contents.

Share with friends

ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે !

પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે !

દુર્જનોની સોબતથી સદાચાર નાશ પામે છે !

સારા વિચારો માનવીબે સજ્જન બનાવે છે !

નસીબના ભારેસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે !

વિધાએ માનવીનું શ્રેષ્ઠ આભૂષણ છે !

બુદ્ધિના શાસનમાં શાંતિની વૃદ્ધિ થાય છે !

સફળતાની સીડી ચઢવા માટે પરિશ્રમ એ પ્રથમ પગથિયું છે !

આ ધરતી એ સર્વેની માતા છે !


Feed

Library

Write

Notification
Profile