હું પુનિત મારો પરિચય આપું તો વકીલ દાદાનો પૌત્ર, વકીલ પિતાનો પુત્ર પરંતુ હું વકીલાત તરફ ન ગયો કારણકે મને નાનપણથી જ સુર, સંગીત, સાહિત્ય અને અભિનય ક્ષેત્રે વધુ રસ પડ્યો. આમ તો અભ્યાસ વાણિજ્ય સ્નાતકનો પરંતુ મનની અંદર રહેલા સાહિત્યપ્રેમે હાલમાં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક તરફ પ્રેર્યો. દરેક વ્યક્તિના... Read more
दोस्तों से साझा करें
No Quote contents submitted.