MITALBEN PARMAR
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm MITALBEN and I love to read StoryMirror contents.

Share with friends

જે સંત હોવાનો ઢોંગ કરે છે તે વાસ્તવમાં દુએજન હોય છે

ઈશ્વરને જોવા માટે આંખની નહિ આત્મશ્રદ્ધાની જરૂર હોય છે

મોટી હોનારતનું મૂળ કારણ અંધશ્રદ્ધા હોય છે

બુદ્ધિ કરતાં શ્રદ્ધા મહાન હોય છે

આત્મવિશ્વાસ એ સફળતાનું પહેલું પગથિયું છે

એક નાનકડું ઝરણું વિશાળ સાગરનો માર્ગ બતાવી જાય છે

ભણેલું ભૂલી જવાશે પણ કરેલું નહિ ભૂલાય

જીવનમાં બધું શીખવાડવામાં આવતું નથી કેટલુક અનુભવથી શીખવાનું હોય છે

જે વિશ્વાસમાં વિશ્વાસ નથી રાખતાં તે કોઈ ક્ષેત્રમાં સફળ થતાં નથી


Feed

Library

Write

Notification
Profile