જેની પાસે સુંદર વિચાર છે તે
ક્યારેય એકલો હોતો નથી
વિદ્યા નામની વીંટી વિનય નામના નંગથી જ શોભે છે
વિદ્યા નામની વીંટી વિનય નામના નંગથી જ શોભે છે
ગુરુ એ શીખવેલું બીજાને શીખવવું એ જ સાચી ગુરુદક્ષિણા છે
જેની પાસે સુંદર વિચાર છે તે
ક્યારેય એકલો હોતો નથી
તમે જયારે મૂર્ખાઈ કરો છો ત્યારે
તમે બીજાને સફળ થવાની તક આપો છો
આવતી કાલના ભાગ્યનું ઘડતર આજના પુરુષાર્થથી કરવાનું છે
માનવી કરતાં માનવતાં મોટી છે
પુસ્તકો ખરીદવા માટે કંઈ પણ વેચવું પડે તો પણ પુસ્તકો સસ્તા કહેવાય