પસ્તાવો એ એવું ઝરણું છે જેમાં સ્નાન કરીને
માનવ ગઈકાલની ભૂલનેસુધારી શકે છે
માનવના મૃત્યુ બાદ માત્ર એનું ચારિત્ર્ય જ જીવતું રહે છે બીજું કંઈ નહિ
તમારી જાતની સાચી ઓળખ દુખના સમયમાં થાય છે
દાનમાં અપાતી વસ્તુનું નહિ,
પરંતુ મનમાં રહેલી ભાવના અગત્યની છે
ચાડી અને નિંદાથી દૂર રહેવું એ સજ્જન હોવાની એક નિશાની છે
પોતાની ભૂલ બદલ પોતાની જાતને ઠપકો આપવો
એનું નામ જ પ્રતિકમણ
કુદરતી સૌન્દર્યનો આદી અને અંત કોઈ હોય તો એ પર્વત છે
દરેક માનવમાં ઈશ્વરનો વાસ છે એટલે
કોઈપણ માનવણી ધૃણા એ ઈશ્વરની ધૃણા છે
દુનિયામાં બનતી દરેક સારી અને ખરાબ ઘટના પ્રભુની લીલા છે