કમ્ફર્ટ ઝોન ની બહાર એટલે નવજીવન ની શરૂઆત!
હા કદાચ કમ્ફર્ટ ઝોન ની બહાર એટલે બધું જ ગુમાવી ચુક્યા હોઈએ. ત્યારે જ નવજીવન ની શરૂઆત થઈ જ જાય. બધું જ સહન કરવાની હિંમત હોય અને નવું કરવાની ધગશ હોય.
તકલીફ વધી જાય
અશ્રુ ઘુટી જાય
તો
મુસ્કૂરાય દેવાનું
હિમ્મત મળી જશે. !
તકલીફો ઘણી છે
પણ હિમ્મત પણ ઘણી છે!