મારા શબ્દો થકી વાચકના હૃદયમાં સ્થાન પામી શકું એ જ મારી કલમને વિનંતી કરું હું...
માણસાઈ માટે બીજાના ઉદાહરણ ન આપ તું વ્યર્થ, સ્વઅવલોકન કરી જો સમજાય જશે તને એનો અર્થ..