વિનમ્રતા એ સફળતાની સાચી શોભા છે
વિનમ્રતા એ સફળતાની શોભા છે
જે પોતાની જાતનો આદર કરતો નથી
દુનિયા તેનો આદર કરતી નથી
સંયમ, સભ્યતા અને સંસ્કાર
માનવજીવનને ધન્ય બનાવે છે
દેશની સંપતિ તેના કોઈ એક નાગરિકની નહિ
પણ સમગ્ર રાષ્ટ્રની છે તે ન ભૂલવું
અન્યની નિંદા કે ટીકામાં
સમય ગુમાવનાર મુર્ખ છે
રોજ ઓછામાં ઓછા એક
શુભ કાર્યનો સંકલ્પ કરવો જોઈએ
હું મારી તર્કશક્તિ અને સર્જનશક્તિનો ઉપયોગ
મારા રાષ્ટ્રના નિર્માણ માટે કરીશ
જીવન વિકાસ માટે
બાળપણથી સારી
ટેવો જરૂરી છે