UMESHBHAI KUMBHAR
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm UMESHBHAI and I love to read StoryMirror contents.

Share with friends

ચારિત્ર્યપરનો એક ડાઘ તમામ કીર્તિનો નાશ કરે છે

મંગળસુત્ર કરતાં પતિ અને ધર્મગુરુ કરતાં ધર્મ વધારે મહત્વનો છે

સારા માણસો ક્યારેય ફાયદાની અપેક્ષા રાખતા નથી

મિત્રતા સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે

જે વધારે પરસેવો પડે છે તેને ઓછું લોહી બાળવું પડે છે

નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાય છે

હાસ્ય એ સસ્તામાં સસ્તી દવા છે

ભૂલ થવી પાપ નથી પણ ભૂલ છુપાવવી પાપ છછે

અણીના સમયમાં કામ આવે તેજ સાચું ડાહપણ


Feed

Library

Write

Notification
Profile