અતિ વિશ્વાસથી છેતરી શકાય છે પણ
પૂર્ણ વિશ્વાસ વગર સફળ થવાતું નથી
અનીતિની પૈસો એ અધર્મનું મૂળ છે
વિશ્વના દરિયામાં જ જગતનું વહાણ ચાલી શકે છે
એક સારો વિચાર મનમાં લાવશો તો મનના
હજારો ખરબ વિચારો દૂર થઇ જશે
કોઈપણ નવો વિચાર
એ કર્મનું બીજ હોય છે
જેબી પાસે સારા વિચારોનું ધન છે
તે ગરીબ હોઈ શકે નહિ
નવો દિવસ તમારી જિંદગીનો પહેલો દિવસ હોય છે
ખરાબ વિચાર એ સારા વિચારની હત્યા સમાન છે
ધ્યેય માટે જીવવું એ ધ્યેય માટે મારવા કરતાં વધુ અઘરું છે
- અજ્ઞાત