ખરેખર ડાહ્યો માણસ શાબાશીની ગરજ રાખતો નથી
પરિવર્તનની શરૂઆત કરવાનું આવતીકાલ પર ન છોડો
જેને એમ લાગે કે હવે ઝઘડો થશે અને
જે ત્યાંથી ખસી જાય તે ડાહ્યો માણસ
ઈશ્વરનો ભય આપણને ડરાવવા માતે નહિ
પણ આપણને પાપ કર્મથી દૂર રાખવા માટે છે
પોતાના આત્મવિશ્વાસ અને શક્તિમાં વિશ્વાસ તેનું નામ ટેલેંટ
જે પોતાના સુખ માટે બીજન દુખી ના કરે તે સાચો માનવ
જુગાર આજના અને આવતી કાલના સુખનો નાશ કરે છે
બીજાને જીતે તે જીત નહિ પણ
પોતાની જાતને જીતે તે સાચી જીત
કોઈ વિચારી ન શકે તેવું કામ જે કરી શકે તેનું નામ મહામાનવ