"એક આભાસ થયો છે કે આઝાદી 'તિરંગા' ની જેમ લહેરાતી લાગે છે,
પણ હકીકત જુવો ક્યાંક ને ક્યાંક
'ગુલામી' ની ચાદર વણાતી લાગે છે!!
- Sangam dulera.
"શિક્ષણ' સાર્થક ત્યારે થયું ગણાય જ્યારે તેનો ઉપયોગ આપણી અંદર અને આપણી આસ-પાસ ઉદભવતા ખરાબ વિચારોના નાસ માટે થાય, બાકી સ્વાર્થ માટે ઉપયોગમાં આવતું 'શિક્ષણ' ક્યારેય સાર્થક નથી થતું!!
-Sangam dulera.