સમયોચિત, સ્પષ્ટ રજૂઆત ઇચ્છિત પરિણામ માટે ની અનિવાર્યતા છે.
આવશ્યક પુરુષાર્થ એ વ્યક્તિગત મર્યાદા હોય તો પરિસ્થિતિ સમસ્યા બંને અન્યથા એક ક્ષણિક પડકાર.
~ અતુલ દવે
ક્રોધ એટલે તર્કની મર્યાદા અથવા અહમ્ ની ચરમસીમા કે પછી નિમ્ન સહિષ્ણુતા.
ક્રોધ એટલે તર્કની મર્યાદા અથવા અહમ્ ની ચરમસીમા કે પછી નિમ્ન સહિષ્ણુતા.
ક્રોધ એટલે તર્કની મર્યાદા અથવા અહમ્ ની ચરમસીમા કે પછી નિમ્ન સહિષ્ણુતા.