RAVIKUMAR DAIYA
Literary Lieutenant
11
Posts
0
Followers
0
Following

I'm RAVIKUMAR and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

સાચો સંત મન, વચન કે કર્મથી કોઈને કષ્ટ આપતો નથી

ઉપકાર એ મિત્રતાનું લક્ષણ છે જયારે અપકાર એ શત્રુતાનું લક્ષણ છે

જીવન જીવો એટલો સમય કામ કરતાં રહો તે સુખ

દુખના દિવસોમાં જિંદગી લાંબી લાગે છે જયારે સુખના દિવસોમાં જીંદગી ટૂંકી લાગે છે

બીજા પર વિજય મેળવે તે બળવાન છે જે પોતાના પર વિજય મેળવે તે વીર છે

શાંતિ એ આપણામાં પ્રભુની હાજરીનું પ્રથમ ચિહ્ન છે

તમે જે જોઈ નથી શકતા તે માનવું તેનું નામ શ્રદ્ધા

પ્રાર્થનામાં ભાષા કરતાં ભાવની જરૂર વધુ છે

આપનું ભવિષ્ય ઘડવાનો સાચો માર્ગ સહનશીલતા છે


Feed

Library

Write

Notification
Profile