કોઈના પ્રભાવમાં જીવવા કરતાં
અભાવમાં જીવવું ઉત્તમ છે
બોલવાના સમયે બોલવું અને
ન બોલવાના સમયે મૌન રહેવું
તે વાણીનો ઉત્તમ ઉપયોગ છે
માખી ચંદન પાસે જાય
તો દુર્જન સંત પાસે જાય
જો બધું જ છોડી દેવાનો સમય આવે
તો પણ સત્ય માટે છોડી દેવું જોઈએ
સત્યને પરેશાન કરી શકાય,
પરાજિત નહિ
ખરાબ વાત ગંધની જેમ ઝડપથી ફેલાય છે
સારું કામ પહેલા હમેશા અસંભવ લાગતું હોય છે
માણસનું શિક્ષણ એની વાણી પરથી ઓળખાય છે
સુખમાં શોભા અને દુઃખમાં રાહત બને તે શિક્ષણ