કેળવણી આત્મવિશ્વાસ કે મિજાજ ગુમાવ્યા વગર
સઘળું સાંભળવાની ધીરજ આપે છે
વ્યક્તિને પહેલા પ્રમાણિક થવાનું શીખવે તે સાચી કેળવણી
વૃક્ષો પણ ફળ આવે ત્યારે વધુ નમે છે
નમ્રતા એ સમૃદ્ધિણી નિશાની છે
બીજાની ભૂલની સજા પોતાની જાતને અપાવી તેનું નામ ક્રોધ
કેળવણી આત્મવિશ્વાસ કે મિજાજ ગુમાવ્યા વગર
સઘળું સાંભળવાની ધીરજ આપે છે
વ્યક્તિને પહેલા પ્રમાણિક થવાનું શીખવે તે સાચી કેળવણી
માનવીની રોજીંદી માટે કુદરતે સ્થાપેલી સંસ્થા એટલે કુટુંબ
પ્રશ્નો કરવાની ટેવ જ્ઞાનપ્રાપ્તિનો પાયો છે
જેનામાં કુતૂહલ વધારે તે વધારે જ્ઞાન મેળવે છે