જાતિ પ્રથાને ધર્મ સાથે કોઈ સબંધ નથી
ત્યાગ અને સેવા એ રાષ્ટ્રના રાષ્ટ્રીય આદર્શ છે
ઈશ્વરે હાથ એટલા માટે આપ્યા છે કે
જેથી આપણે સદા આપતા રહીએ
અન્યનું ભલું કરવું તે
આત્મવિકાસનો જ એક માર્ગ છે
સત અને અસતનો હમેશાં વિચાર કરવો જોઈએ
તમારી પાછળ શાંતિ અને આનંદનો વિશાળ સાગર છે
સંપૂર્ણ પ્રકૃતિ એક પુસ્તક છે
અપને તેનું અધ્યયન કરવાનું છે
માનવ આત્મા મૂળભૂત રીતે તો શુદ્ધ સ્વભાવવાળો છે