શિક્ષક પોતે શીખતો ન રહે તો તે શીખવી શકે નહિ
શિક્ષક સાધુ નહિ પણ સાદો તો હોવો જોઈએ
શિક્ષકે કર્મકાંડ નહિ પણ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે
સાચો શિક્ષક જ્ઞાની અને અભ્યાસુ હોય છે
શિક્ષક રાષ્ટ્રનો નિર્માતા છે
શિક્ષણ બાળ અને શિક્ષક વચ્ચે થતી દ્વીધ્રુવી પ્રક્રિયા છે
શિક્ષકે દાયણની જેમ આવરણ દૂર કરવાનું છે
દરેક બાળકમાં વિરાટ શક્યતાઓ રહેલી છે
તેને બહાર લાવવાનું કામ શિક્ષકનું છે
દરેક પળે ખીલતો અને વિકસતો રહે તે શિક્ષક