સુખની અપેક્ષા જ દુઃખનું કારણ છે
એકની મુર્ખામી બીજાની તક બને છે
સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે
નસીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે
વિશ્વમાં ઘણાં આશ્ચર્યો છે, પણ માનવથી મોટું અસ્ચાર્ય બીજું કોઈ નથી
દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે
દરિદ્રતા અત્યંય પ્રાણનાશક અને પ્રચલિત રોગ છે
વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય