Chirag Sharma
Literary Colonel
68
Posts
0
Followers
0
Following

હું એક શિક્ષક છું.

Share with friends

ધર્મસ્થાનો માટે નહિ પણ જ્યારે લાઇબ્રેરી બનાવવાં માટે દાન ઉઘરાવતા થઈ ગામ માં પુસ્તકાલય બનાવતા થઈશું અને યુવાઓને પુસ્તક વાંચન તરફ પ્રેરિશું ત્યારે સાચા અર્થમાં દેશ પ્રગતિ કરતો થશે.

તમને દુઃખી કરનાર મોટેભાગે પોતાનાં જ હોય છે,અને મદદ કરનાર કે દુઃખમાં સાથ આપનાર મોટેભાગે પારકાજ હોય છે. Chirag

પ્રકૃતિને ઉજાળતા રહીએ અને પછી બચાવવાં નાં દેખાડા કરીએ તોય કહેવડાવી એ માણસ. Chirag.

તમે માણસ ને બનાવી શકો,માણસને બનાવનાર ને નહિ. Chirag Sharma.

અનિતી થી કમાયેલા ધન માંથી દાન કરવાનો શો મતલબ? Chirag Sharma.


Feed

Library

Write

Notification
Profile