V.m. Parmar
Literary Captain
49
Posts
3
Followers
3
Following

વરજાંગભાઇ એમ. પરમાર (પરમાર્થ) મુખ્ય શિક્ષક ગોકુળનગર પ્રા.શાળા દૈયપ

Share with friends
Earned badges
See all

અનરાધાર અંબર વરસ્યાં, ધરણીએ ધરપત કરી. મનભરીને માનવ મલક્યાં, જોઈને જોરદાર જડી.

ન તુટે મર્યાદા એવું સૌ ઈચ્છે, ન છૂટે સાથ એવું સૌ ઈચ્છે.

શબ્દો તો કરે શોરબકોર, સ્નેહ તો મૌનમાં તરબોળ.

?

પૈસો ખુબ જરૂરી છે પણ પ્રમાણિકતાના ભોગે નઈ.

બીજાનું સુખ જોઈને આપણા મનને શાંતિ થાય એ આપણા મનની પવિત્રતાની ઓળખાણ છે.

બીજાને ખીલતું જોઈ આપણા ખુલવાની સંભાવના માં વિશ્વાસ રાખવો એ પ્રકૃતિનો સંદેશ છે.

ખારો ધધ સમંદર જાણી રહ્યાં અમે તો દૂર, અમી છાંટણા કરતી વર્ષા ઉછીનું લે છે નુર.

અહો આશ્ચર્યમ! પરોપજીવી પ્રાણી માનવ, પ્રકૃતિ વિરુદ્ધ યુધ્ધ છેડે...


Feed

Library

Write

Notification
Profile