મહાન વાચકો વગર મહાન લેખકો પેદા થતાં નથી
કળા એજ સાચી શક્તિ અને સમૃદ્ધિ છે
યુદ્ધનું અંતિમ ધ્યેય આખરે શાંતિ જ હોય છે
દુનિયાબહારની દોલત એક બાજુ
અને વચનનો આનંદ એક બાજુ
પ્રેમ એ બધા દુઃખોની એકમાત્ર દવા છે
મનને વાચન થકી કસરત આપી શકાય છે
આજે આપને જે કંઈ છીએ તે આપણા વિચારોનું ફળ છે
ગરીબી દૂર કરવાનો એકજ ઉપાય છે, શિક્ષણ
જીભમાં જે શક્તિ છે તે બીજા કોઈ અસ્ત્ર શસ્ત્રમાં નથી