હું સ્ટોરી મિરર, પ્રતિલિપિ એપ,માતૃભારતી તેમજ યોર કોટ્સ.. માં લખું છું. વાંચનનો શોખ હોવાથી લખવા માટે પ્રેરણા મળી હતી. સ્ટોરી મિરરમાં લગભગ એકસોથી વધુ સર્ટિફિકેટ મળ્યા છે. મારા મિત્રોની શુભેચ્છાઓના કારણે પ્રેરણા મળતી રહે છે.
Share with friendsભારતીય રાજકારણમાં સારા નેતૃત્વમાં ખામી છે. રાજકારણ એટલું ગંદુ છે કે સારી વ્યક્તિ રાજકારણમાં આવવા માંગતી નથી
પ્રારંભ કરવાથી સફળતા મળશે જ એવું નથી હોતું પણ પ્રારંભ કરનારમાં એક જુસ્સો હોય છે જે એની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે.. - કૌશિક દવે
આસ્થા પર આઘાત થાય તો માણસને દુઃખ થતું હોય છે.કોઈની આસ્થાનું ખંડન કરવું જોઈએ નહીં.આજે આપણે આવું કરીએ તો પછી કાલે આપણને પણ સહન કરવાનું આવી શકે.