શિક્ષક તરીકે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સેવા કરૂં છું....
“ ઈમારત ભલે ખૂબ ઊંચી હોય પરંતુ એનો પાયો કાચો હશે તો લાંબો સમય ટકી નહિ શકે,શિક્ષણ પણ આ સમાજરૂપી ઈમારતનો પાયો છે.”
" આ સૃષ્ટિને અજવાળું સૂર્ય આપે છે,આંખોને અંજવાળું ઈશ્વર આપે છે પરંતુ જીવનમાં અંજવાળું આપવાનું કામ ખરા અર્થમાં શિક્ષક કરે છે."
" શિક્ષક જીવનમાં ક્યારેય નિવૃત થતો જ નથી,મારા મતે આ દુનિયામાં શિક્ષકથી મહાન બીજું કોઈ નથી."